કાલાવડ ખાતે દરજી સમાજ નું ગૌરવ બન્યા સુશ્રી આરતીબેન ગોહિલ
કાલાવડ, કાલાવડ ના રહેવાસી તેમજ એક સામાન્ય પરિવારના દિનેશભાઈ ગોહિલ (દરજી) ના સુપુત્રી સુશ્રી આરતીબેન ગોહિલ એ જર્નાલિસ્ટ (પત્રકાર) બની સમાજ સેવા કરવા માટે પોતાના સ્વપ્નને સાકાર કરવા તેઓએ ગત તા. 08-09-2020 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (વર્ષ-2020) ‘માસ્ટર ઓફ જર્નાલિઝમ’ (M.J.M.C.) નો અભ્યાસ પૂર્ણ કરી ઉત્તર્ણીય થયેલ છે. આ દરજી સમાજનું ગૌરવ એવા સુશ્રી આરતીબેન ગોહિલ ને સમગ્ર દરજી સમાજ દ્વારા તેમજ કાલાવડ તાલુકાના ગ્રામજનોએ સુશ્રી આરતીબેન ગોહિલને ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી’ માં જર્નાલિઝમ અભ્યાસમાં ઉત્તર્ણીય થવા બદલ આશીર્વાદ સહ અભિનંદન પાઠવે છે. Post Views: 352
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed